નાનપુરા માછીવાડ ખાતે હિન્દુ-મુસ્લિમો આપી શહીદોને શ્રદ્ધાંજલિ

નાનપુરા માછીવાડ ખાતે હિન્દુ-મુસ્લિમો આપી શહીદોને શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક નિર્દોષ લોકોને ગોળી મારીને કુર્તા પૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી.આ આતંકવાદી હુમલોથી દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના નાનપુરા માછીવાડ માર્કેટ ખાતે ધી સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા એક મિનિટનો મૌન ધારણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.



પાકિસ્તાન મુર્દાબાદ,મોદીજી આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ,દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખભેથી ખભે મળાવી ઉબી છે. પરંતુ જે રીતે આતંકવાદીઓએ કુર્તાપૂર્વક નિર્દોષ નીસહાય લોકોને ગોળી મારીને હત્યા કરી.તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.