ઇસ્લામિક કેલેન્ડરના તમામ 12 મહિનામાં રમઝાન સૌથી પવિત્ર અને શુભ મહિનો છે, જેમાં રોઝાને મુખ્યત્વે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપરાંત, આ પવિત્ર મહિનામાં મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઈબાદત કરી કુરાન વાંચે છે અને સારા કાર્યો કરીને અલ્લાહની ઈબાદત કરે છે. ત્યારે સુરત શહેરમાં આવેલ હઝરત ખ્વાજા દાન દરગાહ...
સુરત શહેરના ઉધના દરવાજાથી ઉધના ત્રણ રસ્તા તરફ જતા બ્રિજ પરથી આ વીડિયો સામે આવ્યો...
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીએ ઘઉમાં નાખવાની દવા પીને આપઘાત કર્યો હતો. દવા પી...
કાયદાનો ભંગ કરનાર બચી શકતો નથી. આ વાતને ચરિતાર્થ કરતાં 31 વર્ષ અગાઉ 51 હજારની ચોરી કરનાર આરોપીને...