સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે હવે કાનૂની લડાઈ શરૂ થઈ છે. 100થી વધુ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે અસરગ્રસ્ત રહેવાસીઓ અને સામાજિક આગેવાનો દ્વારા હાઇકોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ અને...
સેન્ટર ફોર સાઇટ ઉજવે છે શ્રેષ્ઠતાના 30 વર્ષ, જે સુરતમાં છેલ્લા 5 વર્ષથી અદ્યતન વિઝન કરેકશન અને...
કાપોદ્રા વિસ્તારમાં તાપી નદીના કિનારેથી અધૂરા માસે જન્મેલા નવજાત શિશુનું ભ્રૂણ મળી આવતા સમગ્ર...
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં 27 એપ્રિલે થયેલી 50 લાખ રૂપિયાની લૂંટ કેસમાં ક્રાઇમ...