ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ચાર લોકોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે દસ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ...
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા મોલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુમેરુ સીટી મોલમાં...
સુરત શહેરમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. લસકાણા વિસ્તારમાં પુરઝડપે દોડતી એસટી...
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ઝોન-3 એલસીબી સ્કોડે બાપા સીતારામ ચોક નજીક વોચ ગોઠવી હતી. બાતમીના...